Thursday, August 11, 2011

mother is mother 11

 
 મા ના મૃત્યુ પછી સંતાનો બધી જ વિધિ કરાવતા હોય  છે. પરંતુ, માતા - પિતા  જીવતા હોય, ત્યારે કોઈ સાચવતું નથી.જીવતે જીવ સાચવ્યા હોય તેજ સાચું પુણ્ય છે. પછી, પીપળે પાણી રેડવાથી કશું વળતું નથી.

No comments:

Post a Comment